વ્યારામાં 8 વર્ષથી અધૂરા રેલવે બ્રિજનું કામ ફરી ચાલુ; મે માસમાં પૂર્ણ થવાની આશા‎

0

વ્યારા નગર ઉપરાંત આજુબાજુના 5 ગામના લોકોને વર્ષોથી વેઠવા પડતા 7 કિમીના ચકરાવાનો હવે ટુંક સમયમાં અંત આવશે‎


  • વર્ષ 2015માં 24 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું 
  • 8 વર્ષથી બંધ થયેલા 24 કરોડના બ્રિજનું કામ આખર શરૂ
  • હાલ બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

વ્યારા નગરમાંથી પસાર થતાં વ્યારા તરસાડા રોડ પર 8 વર્ષથી બંધ થયેલા 24 કરોડના બ્રિજનું કામ આખર શરૂ 
થયું છે અને મે માસમાં પૂર્ણ થવાની શક્યતા છે. કામ પૂરું થતાં આ વિસ્તારના 5થી વધુ ગ્રામજનો અને વ્યારા નગર નજીક આવેલી હોમિયોપેથીક કોલેજના 1500થી વધુ વિદ્યાર્થીઓને રાહત થશે. હાલ બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top