વાંકાનેર : ‘દેશના PM તરીકે મોદી હોવું એ સૌભાગ્ય’ યોગી આદિત્યનાથ

News 16
0
ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજથી ભાજપના સ્ટાર પ્રચારકોનો પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ, અનુરાગ ઠાકોર નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપે આજથી ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે.


મોરબી જિલ્લાના વાંકાનેરમાં યુપીની સીએમ યોગી આદિત્યનાથ પહોચ્યા હતા. જીતુભાઇ સોમાણીના સમર્થમમાં કિરણ સિરામિક ફેક્ટરી ખાતેના સભા સંબોધી હતી. જ્યાં તેમણે ભારત માતા કી જય, વંદેમાતરમના નારાઓથી સીએમ યોગીનું સ્વાગત કરાયુ હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top