મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ પર આક્ષેપ કરતાં કહ્યું કે બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે

0
  • મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ પર આક્ષેપ કર્યા 
  • બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે.
  • ચૈતર વસાવા 2 ટકા અને અનંત પટેલ 10 માગે છે. ચૈતર વસાવા ચીટર છે.
તાપીના સોનગઢના ચીખલીભેસરોટ ગામે એક રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ધારાસભ્યો અનંત પટેલ અને ચૈતર વસાવા પર ગંભીર આરોપ કરતાં ટિપ્પણી કરી હતી. મંત્રી કુંવરજી હળપતિએ સ્ટેજ પરથી જાહેરમાં આક્ષેપ કર્યો કે 'વિકાસના કામોને લઈને બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે. પંચાયતની ગ્રાન્ટમાં ચૈતર વસાવા 2 ટકા અને અનંત પટેલ 10 માગે છે. ચૈતર વસાવા ચીટર છે.'



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top