- ખ્રિસ્તી સંમેલનના કાર્યક્રમને લઈ દેવ બિરસા સેનાએ વિરોધ નોંધાવ્યો
- દેવ બિરસા સેનાનાએ કહ્યું કે આપણા સત્ય શોધક સભા અને વિજ્ઞાન જાથા વાળા કેમ કંઈ બોલતા નથી
- ઉગ્ર આંદોલન કરી આ લોકોને અંહિથી ભગાડવામાં આવશે.. તેવી દેવ બિરસા સેનાનાએ ચીમકી
તાપીના વાઘઝરી ગામે ખ્રિસ્તી સંમેલનના કાર્યક્રમને લઈ દેવ બિરસા સેનાનો વિરોધ
જૂન 04, 2024
0
અન્ય ઍપમાં શેર કરો


.png)