તાપી : વ્યારા નગર ભાજપા સંગઠન દ્વારા મોરબીમાં પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી

News 16
0

વ્યારા નગર ભાજપા સંગઠન દ્વારા મોરબીમાં પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી


તાપી જિલ્લાના વ્યારા નગરમાં  મોરબીમાં ઝૂલતા પુલ ટૂટી પડવાની ઘટના બની જેમાં અત્યાર સુધીમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતક આત્માને મોક્ષ મળે તે અર્થે આજે સાંજે વ્યારા નગર ભાજપા સંગઠન દ્વારા  ગાંધીજી ની પ્રતિમા પાસે શ્રધાંજલિ કાર્યક્રમ માં હાજરી આપી બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top