આમ આદમી પાર્ટી જેવી રીતે વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અગ્રેસર રહી છે.
એની આ ચૂંટણીની તૈયારીઓ દરમિયાન હવે AAPની રાજકીય માન્યતા રદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સનદી સેવાઓનો ભંગ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન સરકારી કર્મચારીઓને આમ આદમી પાર્ટીમાં જોડાવા નિવેદન કર્યું હતું. તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધવી છે.


.png)