વ્યારામાં 1151ફીટ લાંબી ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા નીકળી

News 16
0


વ્યારા નગર ખાતે 1151ફીટ લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા યાત્રા વ્યારા નગરમાથી થઈને કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં  હજારો નાગરિકો અને શાળાના બાળકો વિવિધ વેશભુષા સાથે યાત્રામાં સામેલ થયા હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top