તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ધોધમાર પડેલા વરસાદને લઈ જેસિંગપુરા ગામે નવાપડા ફળિયામાં રહેતા અશોકભાઇ ચૌધરીનું ઘર તૂટી પડ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તાલુકા પંચાયત દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વ્યારા: જેસિંગપુરા ગામે ઘર ધરાશાયી થતાં તાલુકા પંચાયત દ્ધ!રા સર્વે હાથ ધરાયો.
જુલાઈ 13, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)