સુરતના ઐતિહાસિક કિલ્લાનું થયું રીનોવેશન, મુલાકાત લેવા માટે આપવી પડશે ફી

0

સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા એતિહાસિક કિલ્લાનું રીનોવેશન (Surat Fort Renovation)  કરવામાં આવ્યું છે. સામાન્ય જનતા માટે આ કિલ્લો ખુલ્લો મુકવામાં આવશે પરંતુ કિલ્લા દર્શન મુલાકાતીઓ માટે આસાન નહીં રહે. પ્રવેશ ફી જોઈને લોકો ચોકી જશે કેમ કે માથા દીઠ ફી ચુકવવાની (surat Fort Fee)  રહેશે. અગ્રેજો (Britishers)  અને મુગલોનું સાશન જોઈ ચુકેલા આ ઐતિહાસિક કિલ્લાને પાલિકાએ ટુરિસ્ટ પ્લેસમાં રૂપાંતરિત કર્યો છે પરંતુ તેને નિહાળા પૈસા ચુકવવા પડશે.




શહેરમાં તાપી નદીના કિનારે આવેલો આ ઐતિહાસિક કિલ્લો શહેરની શાન છે. સુરત મહાનગર પાલિકા દ્વારા કિલ્લાનું રીનોવેશન કરવામાં આવી રહ્યું છે. રૂ.154 કરોડના ખર્ચે કિલ્લાનું રીનોવેશન કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય લગભગ પૂર્ણતાના આરે છે.





પાલિકા દ્વારા આગામી દિવસોમાં કિલ્લાને આમ જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. જો કે પાલિકા દ્વારા મુલાકાતીઓના પ્રવેશ માટે ફી નક્કી કરવામાં આવશે. એક અંદાજ મુજબ આ પ્રવેશ ફી રૂ. 20 થી 40 પ્રથમ વર્ષ માટે રાખવામાં આવશે.

માર્ચ 2023 સુધી આ ફી માળખું રહશે. ત્યાર બાદ એપ્રિલ 2023થી માર્ચ 2026 સુધી ફી વધારીને રૂ. 50 થી રૂ.100 રાખવામાં આવશે. હવે આ 100 રૂપિયા પ્રવેશ ફી સામાન્ય જનતા ને કાઈ રીતે પોષાય એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.




માર્ચ 2023 સુધી આ ફી માળખું રહશે. ત્યાર બાદ એપ્રિલ 2023થી માર્ચ 2026 સુધી ફી વધારીને રૂ. 50 થી રૂ.100 રાખવામાં આવશે. હવે આ 100 રૂપિયા પ્રવેશ ફી સામાન્ય જનતા ને કાઈ રીતે પોષાય એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.

માર્ચ 2023 સુધી આ ફી માળખું રહશે. ત્યાર બાદ એપ્રિલ 2023થી માર્ચ 2026 સુધી ફી વધારીને રૂ. 50 થી રૂ.100 રાખવામાં આવશે. હવે આ 100 રૂપિયા પ્રવેશ ફી સામાન્ય જનતા ને કાઈ રીતે પોષાય એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.




જોકે આજના સમયમાં પ્રવેશ ફી ના સો રૂપિયા કોઈને પણ પોસાય તેમ નથી સુરત મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ જણાવી રહ્યા છે કે હજી નક્કી નથી પરંતુ આગામી દિવસોમાં પચાસ સો રૂપિયા જેટલી નોમીનલ ફી નક્કી કરવામાં આવશે.

સુરતનું નજરાણું ઐતિહાસીક કિલ્લો જોવા માટે દૂર-દૂરથી લોકો આવશે પરંતુ પાલિકા દ્વારા જે ફી નક્કી કરવામાં આવશે એ ઓછી હોય વિદેશી નાગરિકો માટે 500 રૂપિયા પ્રવેશ પણ વધુ છે ફોટોગ્રાફીના 20 રૂપિયા અને વિડીયોગ્રાફી ના સો રૂપિયા પણ આમ જનતાને પોસાય તેમ નથી આવી પરિસ્થિતિમાં પાલિકા દ્વારા મુલાકાતીઓને આકર્ષવા માટે પ્રવેશ ફી ઓછી રાખવી જોઈએ.<br /> તાજમહેલ આગરા ફોર્ટ અને લાલ કિલ્લાની પ્રવેશ ફી જો 25થી 35 રૂપિયા હોય તો સુરતના કિલ્લાની પ્રવેશ વધુ કઈ રીતે રાખી શકાય પાલિકા સત્તાધિશોએ આ દિશામાં વિચારવું રહ્યું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top