વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર મુદ્દે કહ્યું કે મણિપુરમાં શાંતિનો સૂરજ જરૂર ઊગશે

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપ્યો. લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિપક્ષના ગઠબંધનને ઘમંડિયા કહ્યું સાથે જ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. વડાપ્રધાને મણિપુર મુદ્દે કહ્યું કે મણિપુરમાં શાંતિનો સૂરજ જરૂર ઊગશે. 






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top