પંજાબમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ, દિવાળી પહેલા AAP સરકારનો મોટો નિર્ણય

0
દિવાળી પહેલા પંજાબની ભગવંત માન સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. હકીકતમાં, કેબિનેટની બેઠકમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે.



બીજી તરફ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે પંજાબને વચન આપ્યું હતું કે અમે પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરીશું. આજે ભગવંત માન એ આ વચન પૂરું કર્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબના તમામ કર્મચારીઓને અભિનંદન. નવી પેન્શન યોજના અયોગ્ય છે. સાથે જ કહ્યું કે સમગ્ર દેશમાં ફરીથી OPS લાગુ કરવામાં આવે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top