સૌરાષ્ટ્રના સૌથી મોટા બિલ્ડીંગ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા 13થી15 ઓગસ્ટ સુધી દેશભરમાં હરઘર તિરંગા અભિયાન એલાન કરવામાં આવ્યું છે.
સુખપર ગામના બહેનો તિરંગા યાત્રામાં જોડાયા
આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ તાલુકાના સુખપર ગામના સ્વામિનારાયણની શંખયોગી બહેનો દ્વારા યોજવામાં આવી તિરંગા રેલી. સુખપર ગામના બહેનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. સુખપર સ્વામિનારાયણ મંદિરથી નીકળી તિરંગા યાત્રા.


.png)