તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખય મથકે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીને અપમાન કરતાં કોંગ્રેસના નેતા અધીર રજન ચૌધરી વિરુદ્ધ એક આવેદન પત્ર વલોડના મામલતદારને ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું. તથા પૂતળા દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે વાલોડ ભાજપના પ્રમુખ પીંકલભાઈ પટેલ, આદિજાતિ મોરચાના પ્રમુખ અમિતભાઈ પટેલ, ભાજપના આગેવાન ઉદયભાઈ દેસાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રેશભાઈ કોંકણી, તાપી જિલ્લાના કિશાન મોરચાના મહામંત્રી પરિમલસિહ સોલંકી, અજયભાઈ પાવાગઢી તથા જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વાલોડ: રાષ્ટ્રપતિ માટે કોંગ્રેસ નેતા દ્વારા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતાં ભાજપે મામલતદારની કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
જુલાઈ 30, 2022
0
અન્ય ઍપમાં શેર કરો




.png)