PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ પીએમ મોદીના ગૃહ વતનમાં આંટાફેરા વધી ગયા છે. પીએમ મોદી ફરી એકવખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ 16.06.22 ના રોજ બપોરના 12 વાગ્યાથી 18.06.22 ના બપોરના 3 વાગ્યા સુધી પાવાગઢ મંદિર ભાવિક ભક્તો માટે બંધ રહેશે. પ્રધાનમંત્રી 18.06.22 ના રોજ પાવાગઢ મંદિર પર ધ્વજારોહણ કરશે.
PM Modi Gujarat Visit: પાવાગઢ મંદિર કેમ ત્રણ દિવસ રહેશે બંધ ? જાણો શું છે કારણ
જૂન 14, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)