મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્ય કેબિનેટે આજે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાની મંજૂરી આપી છે.
મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક દરમિયાન આ માંગણી કરવામાં આવી હતી. શિવસેનાના મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબે કહ્યું કે તેમણે મધ્ય મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને સંભાજી નગર કરવાની માંગ કરી છે.



.png)